મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર ખાતે માંધાતા પર્વત પર આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.
કર્યો હતો.
માંધાતા ટાપુ :-
સ્ટેચ્યુ ઓફ વનનેસ :-
આદિશંકરાચાર્ય :-
આદિશંકરાચાર્ય દ્વારા 4 દિશાઓમાં સ્થાપિત 4 મઠ |
|||||
ક્રમ |
દિશા |
સ્થાપિત મઠ |
સ્થળ |
રાજ્ય |
વિશેષતા |
1 |
દક્ષિણ |
શૃંગેરી મઠ |
શૃંગેરી |
કર્ણાટક |
આ મઠમાં યજુર્વેદ રાખવામાં આવ્યો છે. |
2 |
પૂર્વ |
ગોવર્ધન મઠ |
પુરી |
ઓડિશા |
આ મઠમાં ઋગ્વેદ રાખવામાં આવ્યો છે. |
3 |
પશ્વિમ |
શારદા મઠ |
દ્વારકા |
ગુજરાત |
આ મઠમાં સામવેદ રાખવામાં આવ્યો છે. |
4 |
ઉત્તર |
જ્યોતિર્મઠ |
બદ્રીનાથ |
ઉત્તરાખંડ |
આ મઠમાં અથર્વવેદ રાખવામાં આવ્યો છે. |