·
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને 25 મે 2023ના રોજ રાજ્યને
સંપૂર્ણ ઈ-ગવર્નન્સ રાજ્ય જાહેર કર્યું હતું.
·
સરકારનો હેતુ રાજ્યમાં ઈ-ગવર્નન્સને મજબૂત
કરીને સમાજમાં ડિજિટલ વિભાજનને દૂર કરવાનો છે.
·
સરકારે ઈ-સેવનમ નામની સિંગલ વિન્ડો સર્વિસ
ડિલિવરી મિકેનિઝમ બનાવ્યું છે, જે 800 થી વધુ સરકારી
સેવાઓને ઑનલાઇન એકીકૃત કરે છે.