·
એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા (AIC) પશુધન, એક્વાકલ્ચર અને
રેશમ ઉછેર ક્ષેત્રો માટે ઉત્પાદનો લોન્ચ કરશે.
·
AIC
પાસે પહેલેથી જ
પ્રધાનમંત્રી ફસલ બિમલ યોજના (PMFBY) યોજના હેઠળ પાક વીમા બજારમાં 50 ટકા બજાર હિસ્સો
છે.
·
AIC
ને મે 2023 માં રેગ્યુલેટર
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI) તરફથી વીમા ઉત્પાદનો રજૂ કરવા માટેનું લાઇસન્સ
મળ્યું.