PM-સૂર્ય અને નમસ્તે યોજના
- GPSC 3 General
તાજેતરમાં સરકાર દ્વારા PM-સૂર્ય અને PM-સૂર્ય નમસ્તે યોજના શરૂ કરી છે.
PM-સૂર્ય શું છે?'PM-Suraj' રાષ્ટ્રીય પોર્ટલનો હેતુ સમાજના સૌથી વંચિત વર્ગના ઉત્થાનનો અને વંચિત સમુદાયોના એક લાખ ઉદ્યોગ સાહસિકોને ધિરાણ સહાય પૂરી પાડવાનો છે.તે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને તેના વિભાગો દ્વારા લાગુ કરવામાં આવે છે.આ પોર્ટલ વન-સ્ટોપ પોઈન્ટ તરીકે કામ કરે છે, જ્યાં સમાજના વંચિત વર્ગના
... Read More