SWAGAT કાર્યક્રમ થકી હવે જિલ્લા સ્વાગતની ફરિયાદો ઓનલાઇન સ્વીકારવામાં આવશે
- GPSC 3 General
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા જિલ્લા SWAGAT નું ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું.
- આ પોર્ટલ થકી સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં જિલ્લા સ્તરીય SWAGATમાં નાગરિકો પોતાની રજુઆતો ઘેર બેઠાં કરી શકે તે માટે.
- SWAGATપ્રોગ્રામમાં તાલુકા SWAGAT અને જિલ્લા SWAGATમાં નાગરિકો પોતાની અરજી લેખિતમાં કચેરીમાં રૂબરૂ સંપર્ક કરીને રજુ કરી શકતા હતા.
SWAGATઓનલાઇન પ્રોગ્રામમાં ચાર સ્તર :-
- રાજ્ય SWAGAT 2. તાલુકા SWAGAT
- જિલ્લા SWAGAT 4. ગ્રામ SWAGAT
- SWAGAT :-
- વડા પ્રધાન દ્વારા ગુજરાતમાં 24 એપ્રિલ, 2023માં SWAGAT(સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) પહેલની 20 મી વર્ષગાંઠની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી.