ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું 97 વર્ષની વયે નિધન
- GPSC 3 General
• જન્મ : 28 ઓક્ટોબર (સુરત) • મૃત્યુ : 24 ઓક્ટોબર, 2023 • હરીશ નાયક ગુજરાત સમાચારના બાળસામયિક ‘ઝગમગ’ના તંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
- વર્ષ 1952 થી અત્યાર સુધીમાં હરીશભાઈએ 2000થી પણ વધારે વાર્તાઓ લખી છે.
- પ્રારંભમાં તેઓ ‘ચિત્રલોક’માં કટારલેખક તરીકે યોજાયા હતા.
- અમેરિકામાં તેઓ ‘વાર્તાદાદા’ તરીકે જાણીતા બન્યા હતા.
હરીશ નાયક દ્વારા લખવામાં આવેલ પ્રખ્યાત પુસ્તકો:-
- કચ્ચુ-બચ્ચુ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું ઝાડ, અવકાશી ઉલ્કાપાત, મહાસાગરની મહારાણી, લોકલાડીલી લોક-કથાઓ, પાંદડે-પાદડે વાર્તા, ઝમક-ચમક કથાઓ, ચોવીસ ગુરૂનો ચેલો, ગુલીવર્સ ટ્રાવેલ્સ, નારદ વાણીનો સમાવેશ થાય છે.
- તેમણે લખેલી હરક્યુલેસ્સ લેખમાળા મ્હૂબ જાણીતી હતી.
- તેમના પુસ્તક કચ્ચુ-બચ્ચુનો સાત બ હાષાઓમાં અનુવાદ થયેલ છે.
- તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં બાળવાર્તા લખતા હતા.